બદલીના ઠરાવ મુજબ નવા નિયમો
*બદલીના નવા નિયમ મુજબ*
(૧) ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ ની અલગ સિનિયોરિટી નિભાવવાની રહેશે
(૨) જે વિભાગમાં વધ થતી હોય તે વિભાગના છેલ્લા ક્રમાંકના શિક્ષકની બદલી કરવાની રહેશે
(૩) વધના શિક્ષકોને જે તે વિભાગમાં જ મુકવાના રહેશે
(૪) ૧ થી ૫ ના શિક્ષકોને ૬ થી ૮ માં અને ૬ થી ૮ ના શિક્ષકોને ૧ થી ૫ માં મુકવાના રહેશે નહી
(૫) બદલીના પ્રસંગોમાં જે તે વિભાગ અને વિષય મુજબ સમાવવાના રહેશે
(૬) વધ / બદલી માટે જે તે વિભાગ અને વિષય મુજબ સૌ - પ્રથમ પોતાની પગાર કે.વ શાળામાં સમાવવાના રહેશે
(૭) પગાર કે.વ શાળામાં જગ્યા ના હોય તો તાલુકા અને તાલુકા શાળામાં જગ્યા ના હોય તો જીલ્લાની શાળામાં સમાવવાના રહેશે
(૮) જો ૧ થી ૫ ની જીલ્લાની તમામ જગ્યાઓ ભરાય જાય તો ૧ થી ૫ ના શિક્ષકોને ધોરણ ૬ થી ૮ માં સમાવવાના રહેશે પરંતુ તેને વધના શિક્ષક તરીકે મુકવાના રહેશે અને આગામી વધ/ઘટ કેમ્પમાં તેને વધના શિક્ષક તરીકે ગણીને બદલી કરવાની રહેશે
(૯) આ રીતે સમાવતી વખતે જો પોતાની મુળ શાળામાં ધોરણ ૬ થી ૮ માં જગ્યા હોય તો ત્યાં અથવા પગાર કે.વ / તાલુકા / જીલ્લાની શાળામાં સમાવવાના રહેશે.
બદલી ઠરાવ સુધારો
📃 સરભર રદ
✒1થી 5 ની જગ્યા માં 1થી 5 ના જ શિક્ષક
✒6 થી 8 ની જગ્યા માં 6થી8 ના જ શિક્ષક
✒પણ જો આમ છતાં વધ રહે તો 1 થી 5 ના શિક્ષક ને 6થી 8 ની જગ્યા માં મૂકી શકાશે
📃મર્જ માટે વધ નો નિયમ
✒જ્યાં 1થી 7 છે ત્યાં 6 અને 7 માં 20 થી વધારે સંખ્યા ત્યાં 8 મુ ધોરણ આપશે
✒20 થી ઓછી ત્યાં બંધ
ઉપરોક્ત મુદ્દા ફક્ત જાણકારી માટે છે, સચોટ માહિતી માટે નીચેની લિંક ને ટચ કરો:👇




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો